C R Paatil (Modi Ka Parivar)(@CRPaatil) 's Twitter Profileg
C R Paatil (Modi Ka Parivar)

@CRPaatil

President @BJP4Gujarat, Member of Parliament-Navsari

ID:305603067

linkhttps://t.me/crpatilmp calendar_today26-05-2011 14:06:55

79,5K Tweets

518,8K Followers

523 Following

C R Paatil (Modi Ka Parivar)(@CRPaatil) 's Twitter Profile Photo

2014માં મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા ત્યારે જ નક્કી થઇ ગયેલું કે અયોધ્યામાં રામ મંદિર બનશે જ !! મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી શ્રી Amit Shah (Modi Ka Parivar) સાહેબે કલમ 370ને દૂર કરી !

હવે આપણાં પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે “વિકસિત ભારત”નાં નિર્માણનો સંકલ્પ કર્યો છે.

અને એટલે જ…

2014માં મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા ત્યારે જ નક્કી થઇ ગયેલું કે અયોધ્યામાં રામ મંદિર બનશે જ !! મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી શ્રી @AmitShah સાહેબે કલમ 370ને દૂર કરી ! હવે આપણાં પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબે “વિકસિત ભારત”નાં નિર્માણનો સંકલ્પ કર્યો છે. અને એટલે જ…
account_circle
C R Paatil (Modi Ka Parivar)(@CRPaatil) 's Twitter Profile Photo

સુરતનાં કાપડ ઉદ્યોગે દુનિયાનાં નકશા પર સુરતનું નામ વધુ મજબૂત કર્યું છે-સુરતનાં વિકાસમાં સુરતનાં કાપડ ઉદ્યોગનાં અનેક વ્યાપારીઓનો મહત્વનો ફાળો છે. આજે સુરત ખાતે કાપડ ઉદ્યોગના વિવિધ એસોસિએશન અને વ્યાપારીઓનાં સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને રૂબરૂ મળી અનેરો આનંદ અનુભવ્યો.…

સુરતનાં કાપડ ઉદ્યોગે દુનિયાનાં નકશા પર સુરતનું નામ વધુ મજબૂત કર્યું છે-સુરતનાં વિકાસમાં સુરતનાં કાપડ ઉદ્યોગનાં અનેક વ્યાપારીઓનો મહત્વનો ફાળો છે. આજે સુરત ખાતે કાપડ ઉદ્યોગના વિવિધ એસોસિએશન અને વ્યાપારીઓનાં સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને રૂબરૂ મળી અનેરો આનંદ અનુભવ્યો.…
account_circle
C R Paatil (Modi Ka Parivar)(@CRPaatil) 's Twitter Profile Photo

આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે દેવીપૂજક સમાજનાં આગેવાનશ્રીઓ અને સભ્યશ્રીઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા એ સમયની એક ઝલક !!!

account_circle
C R Paatil (Modi Ka Parivar)(@CRPaatil) 's Twitter Profile Photo

વધુ વિશાળ બન્યો મોદીજીનો પરિવાર !!

આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે દેવીપૂજક સમાજનાં આગેવાનશ્રીઓ અને સભ્યશ્રીઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા.

વધુ વિશાળ બન્યો મોદીજીનો પરિવાર !! આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે દેવીપૂજક સમાજનાં આગેવાનશ્રીઓ અને સભ્યશ્રીઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા. #ModiKaParivaar
account_circle
C R Paatil (Modi Ka Parivar)(@CRPaatil) 's Twitter Profile Photo

पिछले दस वर्षों में जो हुआ वह ट्रेलर है, अभी बहुत कुछ करना बाकी है ।

-माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर


account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

माताओं-बहनों के इस स्नेह को देखकर मेरी आंखों में आंसू हैं, संकल्प भी है इस कर्ज को उतारने का 🙏🙏

लेकिन लक्ष्मीकांत जी, यह हम कार्यकर्ताओं की जिम्मेदारी है कि हम इन बारीकियों पर ध्यान दें। घर-घर जाकर लोगों को जागरूक करें।

account_circle
C R Paatil (Modi Ka Parivar)(@CRPaatil) 's Twitter Profile Photo

હું ભારતીય જનતા પાર્ટી ગુજરાતનો પ્રદેશ અધ્યક્ષ બન્યો એ પછી પેજ કમિટીનો કોન્સેપ્ટ અમલમાં મૂક્યો. ગુજરાતમાં 74 લાખ ઘરોમાં અમે પેજ કમિટીનાં સભ્ય બનાવ્યા. પેજ કમિટીનાં સભ્યો અમારી તાકાત છે.

account_circle
C R Paatil (Modi Ka Parivar)(@CRPaatil) 's Twitter Profile Photo

પૂજ્ય બાપુની જન્મભૂમિ-પુણ્યભૂમિ પોરબંદર ખાતે આજે લોકસભાનાં હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી સંગઠનાત્મક માર્ગદર્શન પાઠવ્યું. મને વિશ્વાસ છે કે-પોરબંદરનાં કાર્યકર્તાશ્રીઓ આ લોકસભાનાં ઇલેક્શનમાં ઇતિહાસ સર્જશે.


પૂજ્ય બાપુની જન્મભૂમિ-પુણ્યભૂમિ પોરબંદર ખાતે આજે લોકસભાનાં હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી સંગઠનાત્મક માર્ગદર્શન પાઠવ્યું. મને વિશ્વાસ છે કે-પોરબંદરનાં કાર્યકર્તાશ્રીઓ આ લોકસભાનાં ઇલેક્શનમાં ઇતિહાસ સર્જશે. #PhirEKBarModiSarkar #AbkiBar400Par
account_circle
C R Paatil (Modi Ka Parivar)(@CRPaatil) 's Twitter Profile Photo

शाही परिवार के शहजादे के सलाहकार ने कुछ समय पहले कहा था कि मिडिल क्लास पर और ज्यादा टैक्स लगाना चाहिए।

अब कांग्रेस का कहना है कि वो Inheritance Tax लगाएगी, माता-पिता से मिलने वाली विरासत पर भी टैक्स लगाएगी।

- प्रधानमंत्री श्री Narendra Modi सर

account_circle
C R Paatil (Modi Ka Parivar)(@CRPaatil) 's Twitter Profile Photo

પંચાયતી રાજ વ્યવસ્થા ગ્રામણી આત્મનિર્ભરતાને મજબૂત બનાવી દેશનાં વિકાસમાં પોતાનો મહામૂલો ફાળો આપે છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને વધુ મજબૂત બનાવવા પંચાયતોનું પ્રદાન મહત્વનું છે.

સૌને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની હાર્દિક શુભેચ્છાઓ !!

પંચાયતી રાજ વ્યવસ્થા ગ્રામણી આત્મનિર્ભરતાને મજબૂત બનાવી દેશનાં વિકાસમાં પોતાનો મહામૂલો ફાળો આપે છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને વધુ મજબૂત બનાવવા પંચાયતોનું પ્રદાન મહત્વનું છે. સૌને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની હાર્દિક શુભેચ્છાઓ !!
account_circle