C R Paatil (Modi Ka Parivar)
@CRPaatil
President @BJP4Gujarat, Member of Parliament-Navsari
ID:305603067
https://t.me/crpatilmp 26-05-2011 14:06:55
79,5K Tweets
518,8K Followers
523 Following
2014માં મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા ત્યારે જ નક્કી થઇ ગયેલું કે અયોધ્યામાં રામ મંદિર બનશે જ !! મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી શ્રી Amit Shah (Modi Ka Parivar) સાહેબે કલમ 370ને દૂર કરી !
હવે આપણાં પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે “વિકસિત ભારત”નાં નિર્માણનો સંકલ્પ કર્યો છે.
અને એટલે જ…
આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે દેવીપૂજક સમાજનાં આગેવાનશ્રીઓ અને સભ્યશ્રીઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા એ સમયની એક ઝલક !!!
#ModiKaParivar
વધુ વિશાળ બન્યો મોદીજીનો પરિવાર !!
આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે દેવીપૂજક સમાજનાં આગેવાનશ્રીઓ અને સભ્યશ્રીઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા.
#ModiKaParivaar
पिछले दस वर्षों में जो हुआ वह ट्रेलर है, अभी बहुत कुछ करना बाकी है ।
-माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर
#PhirEkBarModiSarkar
#AbkiBaar400Paar
હું ભારતીય જનતા પાર્ટી ગુજરાતનો પ્રદેશ અધ્યક્ષ બન્યો એ પછી પેજ કમિટીનો કોન્સેપ્ટ અમલમાં મૂક્યો. ગુજરાતમાં 74 લાખ ઘરોમાં અમે પેજ કમિટીનાં સભ્ય બનાવ્યા. પેજ કમિટીનાં સભ્યો અમારી તાકાત છે.
#PhirEkBarModiSarkar #AbkiBar400Par
પૂજ્ય બાપુની જન્મભૂમિ-પુણ્યભૂમિ પોરબંદર ખાતે આજે લોકસભાનાં હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી સંગઠનાત્મક માર્ગદર્શન પાઠવ્યું. મને વિશ્વાસ છે કે-પોરબંદરનાં કાર્યકર્તાશ્રીઓ આ લોકસભાનાં ઇલેક્શનમાં ઇતિહાસ સર્જશે.
#PhirEKBarModiSarkar
#AbkiBar400Par
शाही परिवार के शहजादे के सलाहकार ने कुछ समय पहले कहा था कि मिडिल क्लास पर और ज्यादा टैक्स लगाना चाहिए।
अब कांग्रेस का कहना है कि वो Inheritance Tax लगाएगी, माता-पिता से मिलने वाली विरासत पर भी टैक्स लगाएगी।
- प्रधानमंत्री श्री Narendra Modi सर