મોર્નિંગ મ્યુસિંગ્સ: સત્યને હંમેશા બે વ્યક્તિઓની જરૂર રહે છે; એક, સત્ય બોલનારની, અને બે, તેને સાંભળનારની. સત્ય બોલવું એ જ એક સાહસ નથી. સત્યને સાંભળવા માટે પણ કલેજું જોઈએ. એટલા માટે, સત્ય બોલનારે સાંભળનારનો આદર કરવો જોઈએ- 'તમે મારી વાત સાંભળી અને સમજ્યા તે માટે આભાર.' (નીચે)