Info Ahmedabad GoG(@ahmedabad_info) 's Twitter Profileg
Info Ahmedabad GoG

@ahmedabad_info

Official Twitter Account Of Regional Information Office, Ahmedabad ( પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ ) Directorate of Information, Government of Gujarat.

ID:725997193547636736

calendar_today29-04-2016 10:36:34

31,2K Tweets

6,8K Followers

290 Following

Info Ahmedabad GoG(@ahmedabad_info) 's Twitter Profile Photo

'મુસ્કારિયે કયું કી અબ આપ સબ ભારત કે નાગરિક હૈ.' :- ગૃહરાજયમંત્રી શ્રી Harsh Sanghavi (Modi ka Parivar)

અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી સ્થળાંતરિત થઇ અમદાવાદમાં નિવાસ કરતા આજે વધુ 18 વ્યક્તિઓને ગૃહરાજયમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા.

CMO Gujarat

'મુસ્કારિયે કયું કી અબ આપ સબ ભારત કે નાગરિક હૈ.' :- ગૃહરાજયમંત્રી શ્રી @sanghaviharsh અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી સ્થળાંતરિત થઇ અમદાવાદમાં નિવાસ કરતા આજે વધુ 18 વ્યક્તિઓને ગૃહરાજયમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા. @CMOGuj
account_circle
Info Ahmedabad GoG(@ahmedabad_info) 's Twitter Profile Photo

🔹અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી સ્થળાંતરિત થઇ અમદાવાદમાં નિવાસ કરતા આજે વધુ 18 વ્યક્તિઓને ગૃહરાજયમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા.

🔹અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા કુલ 1167 અરજદારોને ભારતીય નાગરિકતા આપવામાં આવી.

🔹અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી સ્થળાંતરિત થઇ અમદાવાદમાં નિવાસ કરતા આજે વધુ 18 વ્યક્તિઓને ગૃહરાજયમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા. 🔹અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા કુલ 1167 અરજદારોને ભારતીય નાગરિકતા આપવામાં આવી.
account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

સ્વચ્છ ભારત અભિયાનને ગુજરાતમાં વધુ વેગવંતુ બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય...

સ્વચ્છ ભારત અભિયાનને ગુજરાતમાં વધુ વેગવંતુ બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય... #GovtofGujarat #GujaratSarkar #SBM #SwachhBharatMission
account_circle
CMO Gujarat(@CMOGuj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા 'સ્વચ્છ ભારત' અભિયાનને ગુજરાતમાં વધુ વેગવંતુ બનાવવા વિવિધ મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ કરેલા નિર્ણય અંતર્ગત, ગુજરાતને સ્વચ્છતામાં દેશનું અગ્રેસર રાજ્ય બનાવવા

account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

આ નિર્ણયથી ગુજરાત હાઉસિંગ બોર્ડને બાકી હપ્તાની વસુલાત થશે અને મકાન ધારકોને પેનલ્ટી માફી મળતાં હપ્તા પેટેની રકમ ભરીને પોતાનો માલિકી દસ્તાવેજ કરાવી શકશે તેમજ હાઉસિંગ બોર્ડના જૂનાં મકાનોનું રિ-ડેવલપમેન્ટ પણ હાથ ધરી શકાશે અને નવા આવાસોના આયોજનને વેગ મળશે...

account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક જનહિતકારી નિર્ણય...

'મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના' અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની યોજનાઓમાં 100% પેનલ્ટી માફીની મુદત તા. 30 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક જનહિતકારી નિર્ણય... 'મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના' અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની યોજનાઓમાં 100% પેનલ્ટી માફીની મુદત તા. 30 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી. #GovtofGujarat #GujaratSarkar
account_circle
CMO Gujarat(@CMOGuj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં ‘મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના’ અન્‍વયે 100% પેનલ્ટી માફીની મુદત તા.30 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવાનો જનહિતલક્ષી નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, સમય મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનારા

account_circle
Info Ahmedabad GoG(@ahmedabad_info) 's Twitter Profile Photo

🔹ગુજરાતના લોકોની સફર બનશે હવે વધુ સરળ.

🔹ગૃહ અને વાહનવ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ખાતેથી 301 જેટલી નવીન બસોનું પ્રસ્થાન કરાવ્યું.

🔹છેલ્લા 14 માસમાં એસ.ટી નિગમ દ્વારા 1800થી વધુ બસો મુસાફરોની સેવામાં મુકાઈ.

CMO Gujarat Harsh Sanghavi (Modi ka Parivar) GSRTC

🔹ગુજરાતના લોકોની સફર બનશે હવે વધુ સરળ. 🔹ગૃહ અને વાહનવ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ખાતેથી 301 જેટલી નવીન બસોનું પ્રસ્થાન કરાવ્યું. 🔹છેલ્લા 14 માસમાં એસ.ટી નિગમ દ્વારા 1800થી વધુ બસો મુસાફરોની સેવામાં મુકાઈ. @CMOGuj @sanghaviharsh @OfficialGsrtc
account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના 38 ગામોને સિંચાઈ માટે પાઈપલાઈન મારફતે નર્મદાનું પાણી પૂરું પાડવા ₹348 કરોડની યોજનાને વહીવટી મંજૂરી આપી...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના 38 ગામોને સિંચાઈ માટે પાઈપલાઈન મારફતે નર્મદાનું પાણી પૂરું પાડવા ₹348 કરોડની યોજનાને વહીવટી મંજૂરી આપી... #GovtofGujarat #GujaratSarkar #Irrigation #Surendranagar
account_circle
CMO Gujarat(@CMOGuj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ-મુળી-સાયલા તાલુકાના 38 ગામોને સિંચાઈ માટે પાઈપલાઈનથી નર્મદાજળ પૂરું પાડવા ₹348 કરોડની યોજનાને વહીવટી મંજૂરી આપી છે, જેના પરિણામ સ્વરૂપે આ ગામોના અંદાજે 2707 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ બનશે.

account_circle
CMO Gujarat(@CMOGuj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોના રોડ નેટવર્કને વધુ સુદ્રઢ કરવા માટે ₹3842 કરોડના કામોને મંજૂરી આપી છે, જે અનુસાર રાજ્યની તમામ જિલ્લા પંચાયત હેઠળના 7453.21 કિલોમીટર લંબાઈના ગ્રામ્ય આંતરિક માર્ગોનું ₹3120.79 કરોડના ખર્ચે રિસરફેસિંગ હાથ

account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજકોટ શહેરી વિસ્તાર તથા રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA) વિસ્તારોમાં રહીશોની સંખ્યામાં વધારો થવાના કારણે પાણીની વધારાની જરૂરિયાતને પહોંચી વળવા માટે મહત્વપૂર્ણ નિર્ણય...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજકોટ શહેરી વિસ્તાર તથા રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA) વિસ્તારોમાં રહીશોની સંખ્યામાં વધારો થવાના કારણે પાણીની વધારાની જરૂરિયાતને પહોંચી વળવા માટે મહત્વપૂર્ણ નિર્ણય... #UrbanDevelopment #Gujarat
account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

This section of National Highway 58 is proposed to upgrade the existing single/two lane road to 2 lanes with PS and involves realignment in 14 stretches passing through hilly terrain. The project will provide better connectivity and boost economic activities in the region.

account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

Hon Union Minister Nitin Gadkari (मोदी का परिवार) said  for upgrading Khokhra Gujarat Border – Vijayanagar – Antarsuba – Mathasur Road section of National Highway 58 in Palanpur of to 2-lane with PS(paved shoulder),Rs 699.19 crore has been sanctioned under Hybrid Annuity Mode.

account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

ખેડૂતોને પોષણક્ષમ ભાવ દ્વારા પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ રાજ્ય સરકાર...

ખેડૂતોને પોષણક્ષમ ભાવ દ્વારા પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ રાજ્ય સરકાર... #Agriculture #Gujarat #Farmers #AgriGrowth
account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

હોળી-ધૂળેટીના તહેવારોને ધ્યાને રાખી એસ.ટી.નિગમ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે...

Mahiti

હોળી-ધૂળેટીના તહેવારોને ધ્યાને રાખી એસ.ટી.નિગમ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે... #Gujarat #GujaratMahiti
account_circle
CMO Gujarat(@CMOGuj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટ શહેરી વિસ્તાર તથા રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA) વિસ્તારોમાં રહીશોની સંખ્યામાં વધારો થવાના કારણે પાણીની વધારાની જરૂરિયાતને પહોંચી વળવા એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આ નિર્ણય અંતર્ગત, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ હેઠળના

account_circle