Arpan shah(@Arpan57335201) 's Twitter Profile Photo

માનનીય સાંસદબેન શ્રી Dr. Bharatiben D Shiyal(Modi Ka Parivar) અને લોકસભા ૨૦૧૯ ના ભાવનગર -૧૪ ના ભાજપા ના ઉમેદવાર સાથે તળાજા તાલુકા ના વિવિધ ગામો માં ચુંટણી પ્રચાર માં જોડાઈ બેન શ્રી ને જંગી બહુમતી થી જીતાડવા માટે ની અપીલ કરી 💐 Dr. Bharatiben D Shiyal(Modi Ka Parivar)

માનનીય સાંસદબેન શ્રી @MPDrBDShyal અને લોકસભા ૨૦૧૯ ના ભાવનગર -૧૪ ના ભાજપા ના ઉમેદવાર સાથે તળાજા તાલુકા ના વિવિધ ગામો માં ચુંટણી પ્રચાર માં જોડાઈ બેન શ્રી ને જંગી બહુમતી થી જીતાડવા માટે ની અપીલ કરી 💐#VijayBharti #BhavnagarLoksabha #BJP4India @MPDrBDShyal
account_circle
Mehul makwana(@Mehul_mkwna) 's Twitter Profile Photo

અમારા સાંસદ ના કહેવા પ્રમાણે જે 6000રૂ. ખેડૂતોને મળશે તેનાથી તે નવી જમીન પણ ખરીદી શકે છે વાહ, ભાવનગર માં જમીન ના ભાવ સસ્તા છે જે કોઈ મિત્રો ને લેવાની ઈચ્છા હોય તે અમારા સાંસદ નો સંપર્ક કરી શકે છે
Dr. Bharatiben D Shiyal(Modi Ka Parivar)

account_circle
Dhaval Dave 🇮🇳( मोदी का परिवार )(@DhavalDaveBJP) 's Twitter Profile Photo

ભાવનગર લોકસભા બેઠક માં આજે વલ્લભીપુર માં આપણા લોકપ્રિય ઉમેદવાર બહેનશ્રી ભારતીબેન શિયાળ સાથે લોકસંપર્ક કર્યો.. Dr. Bharatiben D Shiyal(Modi Ka Parivar)

ભાવનગર લોકસભા બેઠક માં આજે વલ્લભીપુર માં આપણા લોકપ્રિય ઉમેદવાર બહેનશ્રી ભારતીબેન શિયાળ સાથે લોકસંપર્ક કર્યો.. @MPDrBDShyal
#BhavnagarLoksabha
account_circle
MAYABHAI AHIR 🇮🇳(Modi ka parivar)(@AhirMayabhai1) 's Twitter Profile Photo

*ગાંધી મૂલ્યો ના માર્ગે અંતર્ગત બીજા દિવસની યાત્રા નો ટીમાંણાં ગામેથી પ્રારંભ...*

*શીવકુંજ આશ્રમ ના મહંતશ્રી સીતારામબાપુ દ્વારા યાત્રા ને આશિર્વચન આપી પ્રસ્થાન કરાવ્યુ...*

*ગાંધી મૂલ્યો ના માર્ગે #ગાંધી_સંકલ્પ_યાત્રા અંતર્ગત બીજા દિવસની યાત્રા નો ટીમાંણાં ગામેથી પ્રારંભ...*

*શીવકુંજ આશ્રમ ના મહંતશ્રી સીતારામબાપુ દ્વારા યાત્રા ને આશિર્વચન આપી પ્રસ્થાન કરાવ્યુ...*

#Gandhi150 #BhavnagarLoksabha
account_circle
Ramesh goyani(@RAMESHGOYANI7) 's Twitter Profile Photo

*ગાંધી મૂલ્યો ના માર્ગે અંતર્ગત બીજા દિવસની યાત્રા નો ટીમાંણાં ગામેથી પ્રારંભ...*

*શીવકુંજ આશ્રમ ના મહંતશ્રી સીતારામબાપુ દ્વારા યાત્રા ને આશિર્વચન આપી પ્રસ્થાન કરાવ્યુ...*

*ગાંધી મૂલ્યો ના માર્ગે #ગાંધી_સંકલ્પ_યાત્રા અંતર્ગત બીજા દિવસની યાત્રા નો ટીમાંણાં ગામેથી પ્રારંભ...*

*શીવકુંજ આશ્રમ ના મહંતશ્રી સીતારામબાપુ દ્વારા યાત્રા ને આશિર્વચન આપી પ્રસ્થાન કરાવ્યુ...*

#Gandhi150 #BhavnagarLoksabha
account_circle